-->
12-Sep-2021 12:15:40

ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં રામબાણ ઈલાજ સાબિત થઈ છે દવાની આ બોટલ

 
કોરોના વાયરસથી બચાવવા અનેક દવાઓ અને ઈન્જેક્શન માર્કેટમાં આવી ગયા છે. વાયરસને ડામવા માટે અનેક નવા પ્રયોગો કરવામા આવે છે. અનેક કંપનીઓ રિસર્ચ કરે છે. આ વચ્ચે અનેક દવા કોરોના સામે માણસોનું રક્ષણ કરે છે. સુરત શહેરમાં કોરોના કેસ વધતા ડોક્ટરો દ્વારા લોકોને ખાસ દવા લેવા અપીલ કરી છે. આ દવા છે મેથિલિન બ્લૂ (methylene blue).

ચેતન પટેલ/સુરત :કોરોના વાયરસથી બચાવવા અનેક દવાઓ અને ઈન્જેક્શન માર્કેટમાં આવી ગયા છે. વાયરસને ડામવા માટે અનેક નવા પ્રયોગો કરવામા આવે છે. અનેક કંપનીઓ રિસર્ચ કરે છે. આ વચ્ચે અનેક દવા કોરોના સામે માણસોનું રક્ષણ કરે છે. સુરત શહેરમાં કોરોના કેસ વધતા ડોક્ટરો દ્વારા લોકોને ખાસ દવા લેવા અપીલ કરી છે. આ દવા છે મેથિલિન બ્લૂ (methylene blue). 

  • વર્ષો જૂની આ દવાને WHOએ સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. સુરતના ડૉ. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે, મેથિલિન બ્લુ (methylene blue) નામની દવાથી કોરોના દર્દીનું ઓક્સિન લેવલ વધે છે. 
  • WHO ની સુરક્ષિત દવાની શ્રેણીમાં આ દવા સામેલ છે. કોરોનાના દર્દીઓની સાથે સામાન્ય વ્યક્તિ આ દવા લઈ શકે. કો મોરબીટ દર્દીઓ પણ આ દવા લઈ શકે છે. માત્ર કિડનીના દર્દીઓ આ દવા નહિ લઈ શકે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસો વધતા ડોક્ટરો દર્દીઓને આ દવા આપી રહ્યા છે. 

  • આ દવાની ખાસિયત એ છે કે, આ ખૂબ જ સસ્તી દવા છે, માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે. મેથિલિન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે. અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે.
મિથિલિન બ્લ્યુ નો ઉપયોગ ક્યારે કરવો
એક ભયજનક વાત મારાં ધ્યાન ઉપર આવી એટલે આપ સૌ સક્ષમ શેર કરું છું. મિથિલિન બ્લ્યુ નામની દવાથી કોરોના અટકાવી શકાય છે તે ભાવનગરનાં ડૉક્ટર ગોલવાલકર સાહેબના વિડીયો વાયરલ થયા બાદ તેનો ઉપયોગ ગુજરાત તથા દેશના ઘણા ભાગો માં થવા લાગ્યો છે. તેનાથી રિઝલ્ટ  સારું આવતું હશે એવું  માનીએ તો પણ વીટીવી ગુજરાતી ઉપર ભાવનગર નાં આંખના સર્જન ડૉક્ટર જગદીપ કાકડીઆ સાહેબે જે તેમના ઈન્ટર્વ્યુમાં *(15:10 સેકન્ડ થી વિડીયો જુઓ) કહ્યું તેના તરફ મિથિલિન બ્લ્યુનો ઉપયોગ કરનારા ધ્યાન આપતા હશે તેવું મને લાગતું નથી અને તે મુજબ *આ દવા વેકિસન લેતા પહેલાનાં એક દિવસ પહેલા અને પાંચેક દિવસ વેકિસન લીધા પછી લેવી નહી* અને જો એમ કરવામાં ન આવે તો વેકિસન ને પણ મિથિલિન બ્લ્યુ નાશ કરી દેશે.
Source:-Zee24kalak(Gujarati)

આ જોતા અત્યારે ગામેગામ મિથિલિન બ્લ્યુ ની બોટલો વેચાવા લાગી છે તે ફ્રી હોય કે પછી પેઈડ પણ લોકોને આ બાબતે કોઈ અવેરનેસ નથી. 

જો આ રીતે જ મિથિલિન બ્લ્યુ રસીકરણ દરમિયાન લોકો ઉપયોગ કરશે તો પરિણામ શું આવશે..? માટે આપ સૌ મિત્રોને વિનંતી કે આપના લેવલથી આ અંગે અવેરનેસ લાવવા પ્રયત્ન થાય, મેં હમણા જ આપણા ભાવનગરનાં રિપોર્ટર ભૌમિક સિધ્ધપુરા (zee tv gujarati) ને આ અંગે તેઓ પોતે તથા અન્ય તમામ મિડીયાકર્મીઓને કહી ગોલવાલકર સાહેબનો ત્રીસેક સેકન્ડ નો વિડીયો બનાવી તેમાં રસીકરણ દરમિયાન દવાનો ઉપયોગ ન કરવાની સુચના તેમના મારફત જાહેર જનતાને અપાવવા વિનંતિ કરીછે. અન્યથા સરકારશ્રી દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાન ને ખુબ મોટું નુકસાન થશે અને તેનાથી અંતે તો સમાજને જ નુકસાન છે.

Stay Safe Stay Healthy

By Shivam Lab Staff